Attract Money: દરેક અમીર વ્યક્તિના ઘરમાં હોય આ છોડ, રાખવાથી વધતું રહે છે બેન્ક બેલેન્સ

ધન સમૃદ્ધિ વધે

કેટલાક છોડ અને ઝાડ ઘરની સુંદરતા વધારવાની સાથે ધન સમૃદ્ધિ વધારવાનું કામ પણ કરે છે.

મોરપંખી પ્લાંટ

મોરપંખી પ્લાંટ પણ આવો જ છોડ છે. જેને ઘરમાં રાખવાથી ઘરમાં માતા લક્ષ્મી પણ આવે છે.

ધનમાં વૃદ્ધિ

દરેક અમીર વ્યક્તિના ઘરમાં મોરપંખીનો છોડ જોવા મળે છે. આ છોડ ધનમાં વૃદ્ધિ કરાવે છે.

જોડીમાં રાખવો

આ છોડને હંમેશા જોડીમાં રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

2 પ્લાંટ

આ છોડને ઘરના મુખ્ય દરવાજાની બંને તરફ 2 પ્લાંટ રાખવા શુભ ગણાય છે.

નકારાત્મક ઊર્જા

આ છોડ ઘરમાંથી નકારાત્મક ઊર્જા દુર કરે છે અને ધન આકર્ષિત કરે છે.

મોરપંખી

જો મોરપંખીનો છોડ સુકાઈ જાય તો તેને કાઢી નવો છોડ રાખી દેવો.

બેન્ક બેલેન્સ

આ છોડ ઘરમાં રાખવાથી બેન્ક બેલેન્સ હંમેશા વધતું રહે છે. તેનાથી જીવનમાં ધનની ખામી થતી નથી.